ચોખા - આસામના જ ( કોન જોહા ચાવલ )

https://qualitykamartswaminarayan.com/web/image/product.template/79/image_1920?unique=2f35fc6


ભારત દેશમાં ચોખા ઘણા પ્રકારના અને ઘણા વિસ્તારમાં થાય છે.

કોન જોહા ચાવલ આસામમાં જ થાય છે.

કોન જોહા ચાવલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી છે. કારણ કે, કોન જોહા ચાવલમાં સુગર હોતુ જ નથી તેમજ આ ચાવલ બહુ ખાવા છતાં પણ પેટ ભારે લાગતુ જ નથી. ચાવલ બનાવ્યા પછી આના દાણા છૂટા પડતા નથી. આ બધી કોન જોહા ચાવલની ખાસિયત છે.


પેહલા થોડા જ મગાવી ટ્રાય કરશો.

₹ 60.00 60.0 INR ₹ 60.00

Not Available For Sale

This combination does not exist.

500 ગ્રામ


=> 07/11/2025 to 07/11/2025