ચોખા - આસામના જ ( કોન જોહા ચાવલ )
ભારત દેશમાં ચોખા ઘણા પ્રકારના અને ઘણા વિસ્તારમાં થાય છે.
કોન જોહા ચાવલ આસામમાં જ થાય છે.
કોન જોહા ચાવલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી છે. કારણ કે, કોન જોહા ચાવલમાં સુગર હોતુ જ નથી તેમજ આ ચાવલ બહુ ખાવા છતાં પણ પેટ ભારે લાગતુ જ નથી. ચાવલ બનાવ્યા પછી આના દાણા છૂટા પડતા નથી. આ બધી કોન જોહા ચાવલની ખાસિયત છે.
પેહલા થોડા જ મગાવી ટ્રાય કરશો.
=> 07/11/2025 to 07/11/2025